શ્રી ચાપલધરા વિભાગ રાજપૂત સમાજ આપનું સ્વાગત છે

ક્ષત્રિયોના નામની સાથે સિન્હ શબ્દ લગાવવામાં આવે છે. કારણ કે ક્ષત્રિયોને સિન્હની જેમ બળવાન માનવામાં આવે છે . સિંહની ઉપાધી ધારણ કરવાવાળા સૌથી પહેલા ક્ષત્રિય મહાત્મા બુદ્ધ થયા. જેમનુ બાળપણનું નામ  સિદ્ધાર્થ હતું અને તેમનું નામ સિદ્ધાર્થસિંહ તથા શાક્યસિંહ મળે છે.

શ્રી અમૃતસિંહ છીતુભાઈ પરમાર

શ્રી જયંતિલાલ અંબેલાલ પરમાર

શ્રી ધીરજસિંહ મગનલાલ પરમાર

શ્રી ઠાકોરસિંહ બહેચરસિંહ પરમાર

શ્રી નટવરસિંહ ગુમાનસિંહ રાઠોડ

શ્રી ધર્મેન્દ્રસિંહ ગુલાબસિંહ

શ્રી અજીતસિંહ મદનસિંહ ચૌહાણ

શ્રી ધીરજસિંહ છીતુંસિંહ પરમાર

શ્રી પંકજકુમાર ધીરજસિંહ પરમાર

શ્રી વિજયસિંહ લાલસિંહ ચૌહાણ

શ્રી વિરેન્દ્રસિંહ મગનસિંહ રાઠોડ

શ્રી દિગવિરેન્દ્રસિંહ ચંદ્રસિંહ પરમાર

શ્રી પરિમલસિંહ ઠાકોરસિંહ ચૌહાણ

શ્રી ગણપતસિંહ વલ્લભભાઈ ચૌહાણ

શ્રી ભૂપતસિંહ જશવંતસિંહ પરમાર

શ્રી ઉમેશસિંહ પરભુસિંહ પરમાર

શ્રી જયદીપસિંહ ચંદ્રસિંહ પરમાર

શ્રી સુભાષચંદ્ર ડાહ્યાભાઇ ચૌહાણ

શ્રી રાજેન્દ્રસિંહ છોટુસિંહ પરમાર

શ્રી જયસિંહ ગુમાનસિંહ પરમાર

અમારી આગામી ભાવિ દ્રષ્ટિનો ભાગ બનો


આપણા સમાજની સ્થાયી એકતા માટે પ્રયત્નશીલ રહેવું, સમાજને રચનાત્મક,દીર્ઘદૃષ્ટિપૂર્ણ,પ્રગતિશીલ નેતૃત્વ મળે તેવી પરંપરા સ્થાપિત કરવી....

જોડાઓ અમારા
અદ્ભુત કાર્યક્રમો સાથે

રક્તદાન શિબિર કાર્યક્રમ

  રક્તદાન માટે  શું કરવું જોઈએ  ?   – રક્ત  એ જીવનરક્ષક  દવા ( Life saving drug  )  છે જે કોઈ ફેક્ટરી માં નથી  બનતું , પરંતુ માનવ  શરીર  જ એની ફેક્ટરી છે . – રક્ત ની જરૂરિયાત અને પુરવઠા ( Demand and supply ) વચ્ચે મોટો તફાવત છે . રક્ત ની સતત અછત વર્તાતી […]

Continue reading "રક્તદાન શિબિર કાર્યક્રમ"

પ્રાર્થના કાર્યક્રમ

પ્રાર્થનાથી કોઈપણ કાર્યની શરૃઆત કરતાં વાતાવરણમાં અનેરો આનંદ પ્રસરે છે.  પ્રાર્થનાથી જીવનની પ્રગતિનાં દ્વાર ખૂલી જાય છે. પ્રાર્થનાથી ઈશ્વરીય શક્તિનો અનુભવ કરવા જરૃરી છે. પ્રાર્થનાથી પોતાની ચિંતા કે જવાબદારી પ્રભુને સોંપ્યાનો અનુભવ થાય છે. નિરાશા, હતાશા, ક્રોધ જેવા હાનિકારક ભાવો દૂર કરવા પ્રાર્થના જરૃરી છે. હાનિકારક ભાવોની અસરથી ઉદ્ભવતા શારીરિક કે માનસિક રોગો દૂર કરવા […]

Continue reading "પ્રાર્થના કાર્યક્રમ"

સરકારી યોજનાઓ પર
એક નજર નાખો

અમને મદદ કરવા માટે ઘણા બધા સરકારી પ્રોગ્રામ ઉપલબ્ધ છે. કૃપા કરીને તે પ્રોગ્રામ્સ વિશે જાણકારી લો.

પુસ્તક જોવા માટે નીચે બટન પર ક્લિક કરો

SCVRS વેબસાઇટનો ઉપયોગ
કેવી રીતે કરવો તે ખબર નથી?

અમારી વેબસાઇટનો ઉપયોગ કેવી રીતે કરવો અને વેબસાઇટ પર તમારું એકાઉન્ટ કેવી રીતે બનાવવું તે જાણવા કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.

રાજપૂત સમાજની શૌર્યગાથાનો ઇતિહાસ

પ્રતિષ્ટિત ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશના ઈતિહાસ પર આજ સુધી ઘણું બધું લખ્યું છે. ઈતિહાસકારોએ અનેક પુરાવાઓ દ્વારા પોતાની કલમ ને સત્ય અને નિષ્પક્ષ સાબિત કરી છે. તેમ છતાં આ વિષય આજે પણ અપુર્ણ છે. ક્ષત્રિય વંશાવળી ,ગોત્ર, પવિત્ર પરંપરાઓ , માન મર્યાદાઓ , વીરતાઓનોજ ઈતિહાસ છે. ક્યારેક એવું લાગે છે કે ઈતિહાસકારોએ ‘ક્ષત્રિય ઈતિહાસ’ પર પોતાની સંકુચિત ભાવનાઓનો વધારે પડતો સમાવેશ કર્યો છે. ભારતનો દરેક બુદ્ધીશાળી વર્ગ જાણે છે કે , ભારતના ઈતિહાસને જો ક્ષત્રિયોનો ઈતિહાસ કહેવામાં આવેતો એમાં કોઇ અતિશયોક્તિ નથી. કારણ કે ભારતનો ઈતિહાસ ૯૦ ટકા ક્ષત્રિયો દ્વારા બનાવવામાં આવ્યો છે.

આપણા સમાજના
ગૌરવપૂર્ણ વ્યક્તિઓ

જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં કંઈક પ્રાપ્ત કરે છે અથવા સારું કરે છે ત્યારે હંમેશાં તેમને જણાવવું શ્રેષ્ઠ છે કે અમને તેમના પર ગર્વ છે.

તમારું અમૂલ્ય દાન આપવા માટે બાજુમાં આપેલા બટન ઉપર ક્લિક કરો.

આપેલું દાન Income Tax માં 80G અન્વયે બાદ મળવાને પાત્ર છે.

 
 
 

પ્રોમોશનલ જાહેરાતો

તમારા વ્યવસાય કે કોઈ અન્ય જાહેરાતો અમારી વેબસાઈટ પર પ્રદર્શિત કરવા માટે અમારો સંપર્ક કરો.

તમારી એડ અમારી વેબસાઈટ ઉપર પ્રદર્શિત કરવા માટેના ભાવ

1 મહિના માટે ₹500, 6 મહિના માટે ₹1500, 1 વર્ષ માટે ₹3000, 3 વર્ષ માટે ₹5000, 5 વર્ષ માટે ₹7000

પ્રોમોશનલ જાહેરાતો

તમારા વ્યવસાય કે કોઈ અન્ય જાહેરાતો અમારી વેબસાઈટ પર પ્રદર્શિત કરવા માટે અમારો સંપર્ક કરો.

તમારી જાહેરાત અમારી વેબસાઈટ ઉપર પ્રદર્શિત કરવા માટેના ભાવ

 
 
 

1 મહિના માટે ₹500


6 મહિના માટે ₹700


1 વર્ષ માટે ₹1000

 
 

2 વર્ષ માટે ₹1800


3 વર્ષ માટે ₹2500

 
 

તમારી જાહેરાત માટેના ફોટાનું કદ 748*500px નું આપવું.

 
 

જોડાઓ અમારી મેટ્રિમોનિયલ સેવામાં

હમણાં SCVRSમાં જોડાઓ અને તમારા જીવન સાથીને શોધો!